પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના બીલીથા સહિત આસપાસના ગામમાં દરચોમાસે ખતરોમાં પાણી ભરાઈ જતા હોય છે અને પાકને ભારે નુકસાન થતું હોય છે,જોકે સંબધિત તંત્ર દ્વારા દરવર્ષે પાક નુકસાનીનું સર્વે પણ કરાતું હોય છે,પરંતુ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છેકે દરવર્ષે ખેતરોમાં પાણી ફરી વળતું હોવાથી મોટાપાયે નુકશાન પણ થતું હોય છે અને તેનું સર્વે પણ તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે.