મુળી તાલુકાના નાળઘ્રી તથા થાનગઢ તાલુકાના રૂપાવટી (થાન) ગામની પ્રાંત અધિકારી દ્વારા મુલાકાત લઇ તલાટી ક્રમ મંત્રીની દફતર તપાસણી કરી એપેન્ડીક્ષ-એ તથા સામાન્ય દફતર તપાસણી ફોર્મ ભરવામાં આવેલ તેમજ ત્યાંના લોકોના પ્રશ્નોને સાંભળી તે પ્રશ્નો ૫રત્વે સંબંઘિત અઘિકારીઓ / કર્મચારીઓને તપાસ કરી રીપોર્ટ કરવા સુચના આ૫વામાં આવી હતી