અમદાવાદ શહેર: અમદાવાદના ગોતામાં આવેલા તળાવમાં અસંખ્ય માછલીઓના મોત, ગંદકી અને મૃત માછલીઓના નિરાકરણની કામગીરી સંદર્ભે તંત્ર નિષ્ફળ
Ahmadabad City, Ahmedabad | Aug 5, 2025
અમદાવાદના ગોતામાં આવેલા તળાવમાં અસંખ્ય માછલીઓના મોત થયા,, કેમિકલવાળા પાણીના કારણે માછલીઓના મોત થયા હોવાનું અનુમાન....