પ.પૂ શ્રી યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજ ની દિવ્ય અખંડ જ્યોતિ ના શુભ આશીર્વાદ સાથે બ્રહ્મલીન પ.પૂ વંદનીય મહંતશ્રી નારાયણદાસજી મહારાજ ના શુભ આશિષ સાથે હાલ ના સંતરામ મંદિર નડીઆદ ના વતૅમાન મહંતશ્રી પ.પૂ.વંદનીય શ્રી રામદાસજી મહારાજશ્રી ની પ્રેરણાઓ સાથે પરમ વંદનીય પ.પૂ મહંતશ્રી ગણેશદાસજી મહારાજ શ્રી સંતરામ મંદિર ઊમરેઠના પ્રયત્નો થી નવ નિર્મિત શ્રી સંતરામ મંદિર ઊમરેઠ ના રજત જયંતી મહોત્સવ નિમિત્તે યોજનાર ભાગવત સપ્તાહ આગામી તારીખ.૧૭/૧૨/૨૦૨૫ નારોજ