રાજ્યસભાના સાંસદ અને વાઘજીપુર ગામના વતની ડૉ.જશવંતસિંહ પરમારે નિર્માણ પામી રહેલ પી.એમ. શ્રી. આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા વાઘજીપુરની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું,સાથે જ શાળાના નવીન મકાન સંદર્ભ સબંધિત અધિકારી અને કર્મચારીઓ સાથે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.