જેતપુર: ખોડલધામ મંદિરે નવ દિવસ ધામધૂમથી ચૈત્રી નવરાત્રિની ઉજવણી પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે ભક્તિમય માહોલ
Jetpur, Rajkot | Mar 30, 2025 ખોડલધામ મંદિરે નવ દિવસ ધામધૂમથી ચૈત્રી નવરાત્રિની ઉજવણી પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે ભક્તિમય માહોલની વચ્ચે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો, ચેરમેન નરેશ પટેલે માથું ટેકવ્યું હિંદુ ધર્મમાં ધામધુમથી ઉજવાતી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્રી નવરાત્રીમાં ભક્તો દ્વારા મા દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવતી હોય છે. ચૈત્રી નવરાત્રીમાં વિશેષ ફળની પ્રાપ્તિ માટે ભક્તો માતાજીની ઉપાસના કરતા હોય છે. માતાજીને પ્રસન્ન કરવા ભક્તો દ્વારા અનોખી ભક્તિ