સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી પર તેમની અમર વિરાસતને સમર્પિત રાષ્ટ્રવ્યાપી જન અભિયાન યુનિટી માર્ચના ભાગરૂપ વિવિધ કાર્યક્રમનું આયોજન કરાશે.રાપર ભારતીય જનતા પાર્ટી કાર્યલય મધ્યે સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને બેઠક યોજાઈ હતી.જેમાં વિવિધ બાબતે ચર્ચા કરાઈ હતી.