જામનગરમાં તાજેતરમાં ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે, ત્યારે જાહેર જનતાની સુવિધા માટે બનાવવામાં આવેલ બ્રિજની જાળવણી કરવી એ જાહેર જનતાની ફરજ થતી હોય, જે મામલે મનપા ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી છે, ફ્લાય ઓવરબ્રિજ બનતાની સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હોય છે, તેમજ પાનની પિચકારીઓ મારવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે.