અમરેલીના અનોખા સરદાર પ્રેમી : સરદારના વિરાટ વ્યક્તિત્વથી પ્રેરિત થઈ ગોપાલભાઈ વસ્તરપરાએ લોહપુરુષની ૫ હજાર પ્રતિમાઓ સ્થાપવાનો સંકલ્પ કર્યો અમરેલી જિલ્લાના એક એવા સરદાર પ્રેમી કે, જેમણે સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વમાંથી પ્રેરિત થઈ લોહપુરુષની ૫ હજાર પ્રતિમા સ્થાપવાનો સંકલ્પ કર્યો છે, સરદારના રાષ્ટ્ર માટેના ત્યાગ, બલિદાન અને રાષ્ટ્રને એક તાતણે બાંધવાના ન ભૂતો, ન ભવિષ્યતિ યોગદાનથી ખાસ યુવા પેઢી પ્રેરિત થાય તે માટે રચનાત્મક કાર્યનો એક અનોખો યજ્ઞ...