જામનગર આવેલ દરબારગઢ, બર્ધનચોક, માંડવી ટાવર વિસ્તારમાં હાઇકોર્ટ દ્વારા "નો હોકિંગ ઝોન" નો હુકમ હોવા છતાં છેલ્લા ઘણા વર્ષથી વેપારીઓએ ઘણી વખત રજુઆત કરી છે. અને આ રજૂઆતો સ્થાનિય અધિકારીઓથી લઈ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી સુધી પણ આ બાબત ને લઈ રજૂઆતો કરેલ છે. વ્યાપારીઓ દ્વારા આટલી બધી વખત રજૂઆતો કર્યા પછી પણ ગેરકાયદેસર નાં દબાણો પર કોઈ પણ જાતની કાયદેસરની કાર્યવાહી થઈ નથી. આ મામલે સિંધી ક્લોથ માર્કેટ એસોસિએશન દ્વારા રોષ વ્યક્ત