ઘડુલી ગામે 'વિકસિત ભારત - જી રામ જી અધિનિયમ' હેઠળ ગ્રામજનોને માહિતગાર કરાયા.લખપત તાલુકાના ઘડુલી ગામે સાંસદ વિનોદભાઈ ચાવડા અને જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે બેઠક યોજાઈ હતી. 'વિકસિત ભારત' અંતર્ગત જી રામ જી અધિનિયમ વિશે વ્યાપક જનજાગૃતિ લાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામજનોને યોજનાની વિસ્તૃત માહિતી આપી માહિતગાર કર્યા હતા. વિગતો સાત વાગ્યે મળી હતી