Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

માણાવદર: માણાવદરમાં અનસુયા ગૌ ધામમાં વિશ્વની સૌથી નાની 17 પુંગનૂર ગાયોની દેખભાળ

Manavadar, Junagadh | Oct 6, 2025
એક સમયે માણાવદરએ કાલા કપાસના કામણગારા મુલકમાં સમગ્ર એશિયામાં જે જીનીંગ મિલનું નામ હતું તે ચંદુભાઈ શેઠના ખાંભલા પ્રેસમાં ફરીથી ગૌસેવા અને અબોલ જીવોના સંવર્ધન માટે વિશ્વવિખ્યાત બનવા જઈ રહ્યું છે. ચંદુભાઈ શેઠના પુત્રો હરેશ શેઠ, વિજય શેઠ અને હિતેન શેઠ અને પુત્રવધુ મેઘના શેઠ દ્વારા પોતાના માતૃશ્રી અનસુયાબાનાં નામ સાથે જોડીને અનસુયા ગૌધામની 2020માં માત્ર એક ગીર ગાયથી સ્થાપના કરવામાં આવી હતી ત્યારે આજે આ વિશ્વમાં ખ્યાતિ પામેલ છે
માણાવદર: માણાવદરમાં અનસુયા ગૌ ધામમાં વિશ્વની સૌથી નાની 17 પુંગનૂર ગાયોની દેખભાળ - Manavadar News