Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
9664939023
3
દાહોદ: દાહોદમા સબે મેરાજની ઉજવણી કરવામા આવી આં પ્રસંગે દાહોદ શહેર કાઝી સાહેબે પ્રવચન આપ્યું
Dohad, Dahod
| Jan 17, 2026
દાહોદમા સબે મેરાજની ઉજવણી કરવામા આવી આં પ્રસંગે દાહોદ શહેર કાઝી સૈયદ મોહમ્મદ નઝિર મિયાં હાસમી સાહેબે સબે મેરાજ વિશે પ્રવેચન આપ્યું.
MORE NEWS
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ દાહોદના પ્રવાસ દરમ્યાન દાહોદ ભગીની સમાજની લીધી મુલાકાત મુખ્યમંત્રીશ્રીએ ભગીની સમાજનું નિરીક્ષણ કરી સંચાલન કરનાર સ્ટાફ સાથે સંવાદ સાધ્યો મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ દાહોદ જિલ્લામાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેમણે ભગીની સમાજની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીના ભગીની સમાજમાં આગમન સમયે ભગીની સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાના સંચાલિકા હેમાબેન તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવતી કામગીરીથી વિસ્તૃત રીતે માહિતગાર કર્યા હતા. ભગીની સમાજની વાત કરીએ તો, દાહોદ શહેરના હાર્દ સમા છાબ તળાવની બિલકુલ સામે વર્ષોથી અડીખમ એવી આ ભગીની સમાજ નામની સંસ્થા દાહોદ શહેર તેમજ દાહોદ તાલુકાની આસપાસના ગામોની બહેનોને રોજગારી પુરી પાડી રહી છે. દાહોદ એક આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીં આદિવાસી બહેનો પણ પોતાની મહેનત અને આવડત થકી પગભર બને એ માટે ગિરધરલાલ શેઠ દ્વારા બહેનો માટેના આર્થિક ઉપાર્જન માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ ભગીની સમાજની મુલાકાત અન્વયે સમાજની બહેનો દ્વારા કરવામાં આવતી કામગીરી અને વિવિધ સ્ટોલ અને વિભાગની મુલાકાત લઈને એનું સમગ્રતયા નિરીક્ષણ કર્યું હતું. જેમાં, નાસ્તો - અથાણાં બનાવવા માટેનો હોલ એરિયા, બહેનો અને બાળકો માટેનું પુસ્તકાલય, સગર્ભા બહેનોને માર્ગદર્શન આપવા માટેનું તપોવન સંશોધન કેન્દ્ર, નાસ્તા - અથાણાં માટેનું વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. અંતમાં ભગીની સમાજના સંચાલક અને એમની ટીમ સાથે બેઠક યોજી હતી. દાહોદ માટે ડિસ્ટ્રિક્ટ બેંક, દાહોદ ડેરી, વર્કિંગ વિમેન હોસ્ટેલ, તપોવન કેન્દ્રનું ( ગર્ભ સંસ્કાર) વ્યાપીકરણ, નારી સંરક્ષણ ગૃહ, ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર અંગેની જરૂરિયાત અંગેની રજુઆતો સાંભળી હતી. એ સાથે જ શ્રી ગિરધરલાલ શેઠશ્રીની સ્થાપેલી સંસ્થાઓ, દાહોદ અર્બન બેન્ક સ્થાપના ૧૯૩૬ ના ચેરમેન, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સ્થાપના ૧૯૪૯ ના પ્રમુખ ટ્રસ્ટી તથા આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર, રળિયાતી ( અર્બન હોસ્પિટલ) સ્થાપના ૧૯૯૫ ના પ્રમુખ સાથે પણ મુલાકાત કરી હતી.
Dohad, Dahod | Jun 25, 2026
દાહોદના એક દિવસીય પ્રવાસે આવેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'દ્રષ્ટિ નેત્રાલય'ની મુલાકાત લીધી મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલના પ્રોજેક્ટનું નિરીક્ષણ કરી ‘આયુષ્માન ભારત યોજના’ના લાભાર્થીઓ સાથે સંવેદનાસભર સંવાદ સાધ્યો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના દાહોદ જિલ્લાના એક દિવસીય પ્રવાસ દરમિયાન બપોર બાદ અત્રેના જાણીતા 'દ્રષ્ટિ નેત્રાલય'ની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે આરોગ્યલક્ષી કામગીરીનું નિરીક્ષણ કરી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની મહત્વકાંક્ષી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓના ક્ષેમકુશળ પૂછ્યા હતા. મુખ્યમંત્રીશ્રીના હોસ્પિટલ પરિસરમાં આગમન સમયે દ્રષ્ટિ નેત્રાલયના ડિરેક્ટર્સ અને સમગ્ર સ્ટાફ દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હોસ્પિટલના ડિરેક્ટર ડો. શ્રેયા શાહે મુખ્યમંત્રીશ્રીને 'થ્રી-ડી સ્કેલ મોડેલ' ના માધ્યમથી સમગ્ર પ્રોજેક્ટની રૂપરેખા આપી માહિતગાર કર્યા હતા. ડો. શ્રેયા શાહે મુખ્યમંત્રીશ્રીને હોસ્પિટલના આગામી પ્રોજેક્ટ્સ, ઉપલબ્ધ તબીબી સુવિધાઓ અને સંસ્થા દ્વારા કરવામાં આવતી કામગીરીથી વિસ્તૃત રીતે માહિતગાર કર્યા હતા. આ નિરીક્ષણ બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આરોગ્ય સેવાઓના વધુ સુદ્રઢીકરણના ભાગરૂપે હોસ્પિટલના ડિરેક્ટર્સ ડો. મેહુલ શાહ અને ડો. શ્રેયા શાહ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજીને જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ છેવાડાના માનવી માટે આશીર્વાદરૂપ બની રહી છે, તેવા હેતુને સાર્થક કરતા મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલ પરિસરમાં ઉપસ્થિત 'આયુષ્માન ભારત યોજના'ના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. એક સંવેદનશીલ જનપ્રતિનિધિ તરીકે મુખ્યમંત્રીશ્રીએ અત્યંત આત્મીયતાપૂર્વક દર્દીઓના ક્ષેમકુશળની પૃચ્છા કરી હતી અને તેમને મળતી નિઃશુલ્ક સારવાર તથા સુવિધાઓ અંગે જાતમાહિતી મેળવી હતી.
Dohad, Dahod | Jun 25, 2026
કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે ગાંગરડા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો વાલીઓને બાળકોના શિક્ષણની સાથે સાથે ટેકનોલોજી અને મોબાઈલના સદુપયોગ કરવાનું સૂચન કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ - આદિવાસી વિસ્તારોમાં સાયન્સ શાળાઓ અને મેડિકલ-એન્જિનિયરિંગ કોલેજોના કારણે યુવાનો ડૉક્ટર-એન્જિનિયર બની રહ્યા છે - વરસાદના પાણીના સંગ્રહ માટે ધારાસભ્યોને જળસંચય માટે રૂ.૫૦ લાખની વિશેષ ગ્રાન્ટ - ગ્લોબલ વોર્મિંગની અસરો સામે લડવા માટે મુખ્યમંત્રીશ્રીએ જળ સંચય અને પર્યાવરણ સુરક્ષા અનિવાર્ય - પર્યાવરણના જતન માટે વડાપ્રધાનશ્રીની "એક પેડ મા કે નામ" મુહિમ અંતર્ગત દરેક નાગરિકને વધુમાં વધુ વૃક્ષો વાવવા આહવાન કરતા મુખ્ય મંત્રી શ્રી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ સેવા યજ્ઞ સમાન કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬ અભિયાન અંતર્ગત બીજા દિવસે યોજાયેલા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગરડા પ્રાથમિક શાળા ખાતે ૧૭૦ જેટલા બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભૂતકાળમાં આદિવાસી પટ્ટીમાં વિજ્ઞાન પ્રવાહ (સાયન્સ) ની શાળાઓ ન હતી, જેના કારણે અહીંના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહેતા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આજે આ વિસ્તારોમાં સાયન્સ સ્કૂલો, એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજો શરૂ થતાં છેવાડાના ગરીબ અને આદિવાસી પરિવારોના સંતાનો પણ ડૉક્ટર અને એન્જિનિયર બનીને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. તેમણે વધુમાં વાલીઓને બાળકોના શિક્ષણની સાથે સાથે ટેકનોલોજી અને મોબાઈલનો સદુપયોગ કરવા ખાસ અપીલ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પીએમ કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત કાર્ડ, પ્રધાનમંત્રી આવાસ યોજના અને પીએમ જનધન યોજના જેવી અનેક યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. જનધન ખાતાઓને કારણે સરકારી સહાય સીધી જ લાભાર્થીઓના બેંક ખાતામાં (DBT) જમા થાય છે, જેનાથી ભ્રષ્ટાચાર અને વચેટિયા નાબૂદ થયા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, વધતા જતા વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વોર્મિંગ)ની અસરો સામે લડવા માટે જળ સંચય અને પર્યાવરણ સુરક્ષાને અનિવાર્ય છે. વડાપ્રધાનશ્રીના ‘કેચ ધ રેન’ અભિયાન હેઠળ વરસાદી પાણીનો સંગ્રહ કરવો એ આપણી સામાજિક જવાબદારી છે. સરકાર દરેક ધારાસભ્યોને રિવર્સિબલ બોર બનાવવા માટે રૂ.૫૦ લાખની વિશેષ ગ્રાન્ટ ફાળવી છે. પર્યાવરણના જતન માટે વડાપ્રધા
Dohad, Dahod | Jun 25, 2026
શિક્ષણના ઉજાસથી થશે સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ દાહોદ જિલ્લાના મોટી ખરજની રાહડુંગરી અને ગરબાડાની ગાંગરડા પ્રાથમિક શાળા ખાતે 24મા 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'માં સહભાગી થવાનો અનેરો આનંદ મળ્યો. આવો, શિક્ષણની આ જ્યોતને વધુ પ્રજ્વલિત કરીએ અને વિકસિત ગુજરાતના ભવિષ્યને વધુ સુદ્રઢ બનાવીએ #ShalaPraveshotsav #KanyaKelavani #EducationForAll #Dahod #ViksitGujarat શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ, પ્રાથમિક શિક્ષણ, દાહોદ જિલ્લો, વિકસિત ગુજરાત 📚✨
Dohad, Dahod | Jun 25, 2026
દાહોદમાં મોહર્રમ પર્વ પૂર્વે શાંતિ સમિતિ બેઠક દાહોદ SP કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ #Dahod #Moharram2026 #ShantiSamiti #DahodPolice #CommunityHarmony | દાહોદ મોહર્રમ, શાંતિ સમિતિ બેઠક, રવિરાજસિંહ જાડેજા, દાહોદ એસપી કચેરી, કાયદો અને વ્યવસ્થા
Dohad, Dahod | Jun 25, 2026
દાહોદ: દાહોદમા સબે મેરાજની ઉજવણી કરવામા આવી આં પ્રસંગે દાહોદ શહેર કાઝી સાહેબે પ્રવચન આપ્યું - Dohad News