જુના બસ સ્ટેન્ડ માર્ગ ઉપર બસ નીચે આવી જતા સલ્લા ગામના રાહદારીનું મોત નીપજવાના મામલામાં બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી
Palanpur City, Banas Kantha | Nov 3, 2025
પાલનપુર જુના બસ સ્ટેન્ડ માર્ગ ઉપર રવિવારે સાંજે બસ નીચે આવી જતા એક રાહદારીનું મોત જોકે મૃતક સરલા ગામના જયંતીભાઈ પંચાલ હોવાનું સામે આવ્યું હતું ત્યારે આજે સોમવારે 4:00 કલાકે પૂર્વ પોલીસ મથકના પીઆઇ એ જણાવ્યું હતું કે મૃતકના મોટાભાઈએ બસ ચાલક સામે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.