હિંમતનગર: ટાવર ચોકમાં સરદાર પટેલની પ્રતિમાને દૂધથી શુદ્ધિકરણ કર્યા બાદ હુડા લડત સમિતિના અગ્રણીએ પ્રતિક્રિયા આપી
હિંમતનગરના ટાવર ચોકમાં સરદાર પટેલની પ્રતિમાને આજે દૂધથી નવડાવવામાં આવી હતી ત્યારે આ બાબતે હુડા લડત સમિતિના અગ્રણી ઉત્સવ પટેલે પ્રતિક્રિયા આપી હતી