આણંદ શહેરમાં અમીના મંજિલ નજીક ગરનાળાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ ડ્રેનેજ લાઈન કે કોઈ કારણોસર હાલ કામગીરી બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. આગામી દિવસોમાં ક્યારે ચાલુ કરવામાં આવશે અને લોકોને ક્યારે સુવિધા મળશે? તે જોવાનું રહ્યું.
આણંદ શહેર: આણંદ શહેરમાં અમીના મંજિલ નજીક ગરનાળાની કામગીરી બંધ કરવામાં આવી - Anand City News