જનતાના દરેક પ્રશ્નને મળશે ત્વરિત ન્યાય, જનસંપર્ક કાર્યાલય 'કર્તવ્યમ્' સદાય આપની સાથે. જોરાવરનગર સ્થિત મારા જનસંપર્ક કાર્યાલય "કર્તવ્યમ્" ખાતે કાર્યકર્તાઓ, નાગરિકો અને અરજદારો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો-રજૂઆતો સાંભળ્યા તેમજ તેના ઝડપી નિરાકરણ માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી દિશા નિર્દેશ આપ્યા.