Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

વાવ: લોદરાણી માઇનોર બે કેનાલનું સમાર કામ હાથ ધરવામાં આવ્યું..

India | Dec 19, 2025
ધરણીધર તાલુકાના લોદરાણી ગામની સીમમાંથી પસાર થતી માઇનોર બે કેનાલ છેલ્લા કેટલાય દિવસોથી તૂટેલી હાલતમાં પડી હતી.જેને લઈને છેવાડાના ખેડૂતોને પિયત માટે પાણી મળતું ન હતું .જ્યારે આજરોજ તંત્ર દ્વારા કેનાલ નું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે કેનાલનું સમારકામ કરવામાં આવતા જ ખેડૂતોના ખુશીનો માહોલ જોવા મળ્યો છે.અને આગળના ખેડૂતોની પિયત માટે નર્મદાનું પાણી મળશે.