Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

વાવ: લોદરાણી માઇનોર બે કેનાલનું સમાર કામ હાથ ધરવામાં આવ્યું..

India | Dec 19, 2025
ધરણીધર તાલુકાના લોદરાણી ગામની સીમમાંથી પસાર થતી માઇનોર બે કેનાલ છેલ્લા કેટલાય દિવસોથી તૂટેલી હાલતમાં પડી હતી.જેને લઈને છેવાડાના ખેડૂતોને પિયત માટે પાણી મળતું ન હતું .જ્યારે આજરોજ તંત્ર દ્વારા કેનાલ નું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે કેનાલનું સમારકામ કરવામાં આવતા જ ખેડૂતોના ખુશીનો માહોલ જોવા મળ્યો છે.અને આગળના ખેડૂતોની પિયત માટે નર્મદાનું પાણી મળશે.
વાવ: લોદરાણી માઇનોર બે કેનાલનું સમાર કામ હાથ ધરવામાં આવ્યું.. - India News