Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

વાવ: લોદરાણી માઇનોર બે કેનાલનું સમાર કામ હાથ ધરવામાં આવ્યું..

India | Dec 19, 2025
ધરણીધર તાલુકાના લોદરાણી ગામની સીમમાંથી પસાર થતી માઇનોર બે કેનાલ છેલ્લા કેટલાય દિવસોથી તૂટેલી હાલતમાં પડી હતી.જેને લઈને છેવાડાના ખેડૂતોને પિયત માટે પાણી મળતું ન હતું .જ્યારે આજરોજ તંત્ર દ્વારા કેનાલ નું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે કેનાલનું સમારકામ કરવામાં આવતા જ ખેડૂતોના ખુશીનો માહોલ જોવા મળ્યો છે.અને આગળના ખેડૂતોની પિયત માટે નર્મદાનું પાણી મળશે.