વાવ: લોદરાણી માઇનોર બે કેનાલનું સમાર કામ હાથ ધરવામાં આવ્યું..
ધરણીધર તાલુકાના લોદરાણી ગામની સીમમાંથી પસાર થતી માઇનોર બે કેનાલ છેલ્લા કેટલાય દિવસોથી તૂટેલી હાલતમાં પડી હતી.જેને લઈને છેવાડાના ખેડૂતોને પિયત માટે પાણી મળતું ન હતું .જ્યારે આજરોજ તંત્ર દ્વારા કેનાલ નું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે કેનાલનું સમારકામ કરવામાં આવતા જ ખેડૂતોના ખુશીનો માહોલ જોવા મળ્યો છે.અને આગળના ખેડૂતોની પિયત માટે નર્મદાનું પાણી મળશે.