સંદેસરથી કરમસદ જવાનો રસ્તો સાંકડો છે જેને લઇને લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહન ચાલકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. સાંકડા રસ્તાને કારણે વારંવાર નાના મોટા અકસ્માતો થાય છે.
આણંદ: સંદેશરથી કરમસદ જવાના સાંકડા રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન, વર્ષોથી રસ્તો પહોળો થયો નથી - Anand News