માંગરોળ: ઝંખવાવ ગામે રેલ્વે લાઈન અને હાઇવે ના નિર્માણ કાર્યમાં અસરગ્રસ્ત પરિવારોએ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને રજૂઆત કરી
Mangrol, Surat | Sep 2, 2025
માંગરોળ તાલુકામાં કોસંબા ઉમરપાડા રેલવે લાઈનનું નિર્માણ થઈ રહ્યું છે બીજી તરફ નેશનલ હાઇવે નંબર 56 નું નિર્માણ કાર્ય ચાલુ...