Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

દાહોદ: બળદે 26 વર્ષે વ્યક્તિને સિંગ મારતા વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

Dohad, Dahod | Jul 30, 2025
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ઘટના બની હતી જેમાં વ્યક્તિ ઘરની બહાર જઈ રહ્યા હતા તે દરમિયાન બળદે તેને ટક્કર મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા ઘાયલ થતા તાત્કાલિક તેઓને 108 ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તેઓ વધુ સારવારની જરૂર હોય દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા

MORE NEWS

દાહોદના ઝાલોદમાં ખાતરની ભારે અછત, ખેડૂતો પરેશાન!

દાહોદના ઝાલોદમાં ખાતરની ભારે અછત, ખેડૂતો પરેશાન!

Dohad, Dahod | Jul 12, 2026

દાહોદ એલસીબી પોલીસે દાહોદ શહેરમાંથી એક પુજારી પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્ટલ, એક પિસ્ટલ એરગન તેમજ બે જીવતા કારતુષ મળી પોલીસે કુલ રૂપીયા ૩૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી પુજારીની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર હનુમાન બજાર, પડાવ વિસ્તારમાં અને મુળ ઉત્તરપ્રદેશ ખાતે રહેતાં પુજારી સાધુ માધવદાસ ગુરૂ ભારતદાસ સાધુ પાસેથી દાહોદ એલસીબી પોલીસે ગત તારીખ ૧૧મી જુલાઈના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દાહોદ શહેરના સહકાર નગરની બાજુમાં આવેલ લક્ષ્મીનારાયણ ગૌશાળામાં જ્યારે ઉપરોક્ત પુજારી હાજર હતાં ત્યારે દાહોદ એલસીબી પોલીસ ત્યાં પહોંચી ઉપરોક્ત પુજારીની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ઉપરોક્ત પુજારીના રૂમમાં તલાસી હાથ ધરતાં રૂમમાંથી ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટની પિસ્ટલ, એક પિસ્ટલ એરગન તેમજ બે જીવતા કારતુષ એમ કુલ રૂપીયા ૩૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કર�

દાહોદ એલસીબી પોલીસે દાહોદ શહેરમાંથી એક પુજારી પાસેથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પિસ્ટલ, એક પિસ્ટલ એરગન તેમજ બે જીવતા કારતુષ મળી પોલીસે કુલ રૂપીયા ૩૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કરી પુજારીની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. દાહોદ શહેરમાં આવેલ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર હનુમાન બજાર, પડાવ વિસ્તારમાં અને મુળ ઉત્તરપ્રદેશ ખાતે રહેતાં પુજારી સાધુ માધવદાસ ગુરૂ ભારતદાસ સાધુ પાસેથી દાહોદ એલસીબી પોલીસે ગત તારીખ ૧૧મી જુલાઈના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દાહોદ શહેરના સહકાર નગરની બાજુમાં આવેલ લક્ષ્મીનારાયણ ગૌશાળામાં જ્યારે ઉપરોક્ત પુજારી હાજર હતાં ત્યારે દાહોદ એલસીબી પોલીસ ત્યાં પહોંચી ઉપરોક્ત પુજારીની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ઉપરોક્ત પુજારીના રૂમમાં તલાસી હાથ ધરતાં રૂમમાંથી ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટની પિસ્ટલ, એક પિસ્ટલ એરગન તેમજ બે જીવતા કારતુષ એમ કુલ રૂપીયા ૩૦,૩૦૦નો મુદ્દામાલ કબજે કર�

Dohad, Dahod | Jul 12, 2026

રથયાત્રા પૂર્વે દુગ્ધસ્નાન, જલાભિષેક બાદ મહાઆરતી : 15 દિવસ સુધી ‘અનાસર’ અવસ્થામાં રહી અષાઢી બીજે દર્શન આપશે

દાહોદમાં ભગવાન જગન્નાથજીનો જલાભિષેક મહોત્સવ ઉજવાયો

આગામી રથયાત્રા મહોત્સવની તૈયારીઓ વચ્ચે દાહોદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીના જલાભિષેક મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેઠ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે 29 જૂન સોમવારના રોજ હનુમાન બજાર સ્થિત શ્રી રણછોડરાયજી મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીને વિધિવત જલાભિષેક કરવામાં આવ્યો હતો.

જગન્નાથ સંપ્રદાયમાં જેઠ પૂર્ણિમાના દિવસે યોજાતા જલાભિષેકનું વિશેષ ધાર્મિક મહત્વ છે. માન્યતા મુજબ ભગવાનને 108 કળશના પવિત્ર જળ અને દુગ્ધથી અભિષેક કરવામાં આવે છે. આ પ્રસંગને 'સ્નાન પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. જલાભિષેક બાદ ભગવાન 15 દિવસ સુધી 'અનાસર' અવસ્થામાં રહે છે અને ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રામાં નગરજનોને દર્શન આપે છે. રથયાત્રા

રથયાત્રા પૂર્વે દુગ્ધસ્નાન, જલાભિષેક બાદ મહાઆરતી : 15 દિવસ સુધી ‘અનાસર’ અવસ્થામાં રહી અષાઢી બીજે દર્શન આપશે દાહોદમાં ભગવાન જગન્નાથજીનો જલાભિષેક મહોત્સવ ઉજવાયો આગામી રથયાત્રા મહોત્સવની તૈયારીઓ વચ્ચે દાહોદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીના જલાભિષેક મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેઠ સુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે 29 જૂન સોમવારના રોજ હનુમાન બજાર સ્થિત શ્રી રણછોડરાયજી મંદિરમાં ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીને વિધિવત જલાભિષેક કરવામાં આવ્યો હતો. જગન્નાથ સંપ્રદાયમાં જેઠ પૂર્ણિમાના દિવસે યોજાતા જલાભિષેકનું વિશેષ ધાર્મિક મહત્વ છે. માન્યતા મુજબ ભગવાનને 108 કળશના પવિત્ર જળ અને દુગ્ધથી અભિષેક કરવામાં આવે છે. આ પ્રસંગને 'સ્નાન પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. જલાભિષેક બાદ ભગવાન 15 દિવસ સુધી 'અનાસર' અવસ્થામાં રહે છે અને ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રામાં નગરજનોને દર્શન આપે છે. રથયાત્રા

Dohad, Dahod | Jul 12, 2026

DYSPના અધ્યક્ષતામાં લીમખેડા પોલીસ મથકે રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી રથયાત્રા પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવાના હેતુથી લીમખેડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

નાયબ પોલીસ અધિક્ષક, લીમખેડા વિભાગની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શ્રીરામજી મંદિર કમિટીના સભ્યો, લીમખેડા વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ અન્ય આમંત્રિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ તમામ ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

પોલીસ તંત્ર દ્વારા ઉપસ્થિત આગેવાનોને તહેવાર દરમિયાન પરસ્પર સૌહાર્દ જાળવવા, અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી ન ફેલાવવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલી

DYSPના અધ્યક્ષતામાં લીમખેડા પોલીસ મથકે રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ આગામી રથયાત્રા પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવાના હેતુથી લીમખેડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક, લીમખેડા વિભાગની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શ્રીરામજી મંદિર કમિટીના સભ્યો, લીમખેડા વિસ્તારના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ અન્ય આમંત્રિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ તમામ ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા ઉપસ્થિત આગેવાનોને તહેવાર દરમિયાન પરસ્પર સૌહાર્દ જાળવવા, અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયામાં ભ્રામક માહિતી ન ફેલાવવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલી

Dohad, Dahod | Jul 12, 2026

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક ભાડુતીના મકાનમાં અજાણ્યા તસ્કરોએ હાથફેરો કરી મકાનમાંથી રોકડા રૂપીયા ૧૦,૦૦૦ની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

દેવગઢ બારીઆ નગરમાં ઠાકોરવાડા વિસ્તારમાં રહેતાં વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ બારીઆનું માલિકનું દેવગઢ બારીઆ નગરમાં હરિઓમ નગર-૨ વિસ્તારમાં આવેલ મકાનમાં તાપસકુમાર ગોપબંધુ પુષ્ટિ ભાડેથી રહે છે. ગત તારીખ ૦૮મી જુલાઈના રોજ તાપસકુમાર પુષ્ટિ કોઈ કામ અર્થે બહાર ગામ ગયાં હતાં અને તેઓના ભાડાના મકાનને તાળુ માર્યુ હતું ત્યારે તે રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યાે હતો અને મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી રોકડા રૂપીયા ૧૦,૦૦૦ની ચોરી કરી તસ્કરો નાસી ગયાં હતાં.

આ સંબંધે મકાન માલિક વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ બારીઆએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળન�

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં એક ભાડુતીના મકાનમાં અજાણ્યા તસ્કરોએ હાથફેરો કરી મકાનમાંથી રોકડા રૂપીયા ૧૦,૦૦૦ની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. દેવગઢ બારીઆ નગરમાં ઠાકોરવાડા વિસ્તારમાં રહેતાં વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ બારીઆનું માલિકનું દેવગઢ બારીઆ નગરમાં હરિઓમ નગર-૨ વિસ્તારમાં આવેલ મકાનમાં તાપસકુમાર ગોપબંધુ પુષ્ટિ ભાડેથી રહે છે. ગત તારીખ ૦૮મી જુલાઈના રોજ તાપસકુમાર પુષ્ટિ કોઈ કામ અર્થે બહાર ગામ ગયાં હતાં અને તેઓના ભાડાના મકાનને તાળુ માર્યુ હતું ત્યારે તે રાત્રીના સમયે અજાણ્યા ચોર ઈસમોએ મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યાે હતો અને મકાનમાં મુકી રાખેલ તિજાેરીમાંથી રોકડા રૂપીયા ૧૦,૦૦૦ની ચોરી કરી તસ્કરો નાસી ગયાં હતાં. આ સંબંધે મકાન માલિક વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ બારીઆએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળન�

Dohad, Dahod | Jul 12, 2026

દાહોદ: બળદે 26 વર્ષે વ્યક્તિને સિંગ મારતા વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ - Dohad News