અંજારના સચ્ચિદાનંદ મંદિર પદયાત્રા ૪૦ વર્ષની જૂની પરંપરા હજી 21મી સદીમાં પણ નવ યુવાનો બેનો અને રસિક જનો દ્વારા હજી કાયમ મનાવવામાં આવે છે.આ યાત્રા નવા વર્ષ પછી ત્રીજ થી શરૂ થતી ચાર દિવસ સુધી ચાલે છે.આ યાત્રા આવનાર 27 તારીખ સુધી ચાલશે જેની વિગતવાર માહિતી વિશે આજરોજ સચ્ચિદાનંદ મંદિરેથી મહંત ત્રિકમદાસજી મહારાજે મીડિયા સમક્ષ જણાવ્યું