ગતરોજ તારીખ 22/10/2025 બુધવારના રોજ રાત્રે 8 કલાક સુધીમાં સિંગવડ નગર તથા આજુબાજુના ગામડાઓના ભક્તો દ્વારા સિંગવડ ની કબૂતરી નદી કિનારે બિરાજમાનમાં ભમરેચી મંદિર તથા રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તોની ખૂબ લાંબી ભીડ લાગી હતી જ્યારે સવારથી જ ભક્તો દ્વારા મા ભમરેચીના દર્શન કરવા માટે ફૂલ માળા પ્રસાદ વગેરે લઈને મા ભમરેચીના દર્શન કરવા ભક્તો પહોંચ્યા હતા ત્યારે સવારથી જ લાઈનો લાગી હતી.