આજરોજ રામકૃષ્ણ શારદા સેવા આશ્રમ અંજાર ઉપક્રમે ચાલતા માં શારદા શીવણ ક્લાસમાં જરૂરતમંદને સીલાઈ મશીનમોટર સહીત વિતરણ કરવામાં આવ્યું.જેમાં કચ્છ ગામ વિકાસ સમિતિ દ્વારા અરવિંદ ભાઈ જોસીનો ઉમદા સહયોગ હતો જેમાં કે સંસ્થા દ્વારા અરવિંદ ભાઈ જોસીનો રામકૃષ્ણ શારદા સેવા કેન્દ્ર ના મંત્રી નયનાબેન ભટ્ટએ દાતા પરીવારનો આભાર માન્યો હતો.