તળાજા શહેરમાં ગાંધીજીની પ્રતિમાથી વાવટો સુધી રાત્રિના સમયે ડામોર રોડ બનાવવામાં આવી રહ્યો છે બે દિવસ પહેલા કોંગ્રેસના વિરોધ પક્ષાનનગર સેવકો દ્વારા નબળું કામ થતું હોય તેવા આક્ષેપો કરીને આ કામ બંધ રખાવવામાં આવ્યું હતું
તળાજા: તળાજા શહેરમાં ગાંધીજીની પ્રતિમાથી વાવચોક સુધી ડામોર રોડ બનાવવાનું રાત્રી દરમિયાન કામ ચાલુ - Talaja News