શહેરમાં ઝાંસી કી રાની સર્કલથી નવ સકેલને જોડતા માર્ગ પર આવેલા ભુજીયા ડુંગરની તળેટીમાં સોમવારે સવારે યુવાનનો દેશ મળી આવતા અરેરાટી ફેલાઈ હતી. પરિવારજનોએ શંકા વ્યક્ત કરતા દેશને પીએમ માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ડુંગરની સામે સથવારાવાસ માધાપરમાં રહેતા 26 વર્ષીય દિનેશભાઈ કેથાભાઈ સથવારાનો દેશ મળી આવ્યો હતો.હતભાગી સવારે ઘરેથી કુદરતી હાજતે જવાનું કાહિને નીકળ્યા હતા બાદમાં ઘરે ન આવતા શોષખોળ કરવામાં આથી એ દરમ્ય