મોરબી: મોરબીના બગથળા ખાતે 10માં ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ની ઉજવણી અન્વયે નિદાન સારવાર કેમ્પ યોજાયો
Morvi, Morbi | Sep 24, 2025 મોરબી જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે જિલ્લા પંચાયત- આયુર્વેદ શાખા, મોરબી દ્વારા મોરબી જિલ્લા પંચાયત ૧૦માં ‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ’ ની ઉજવણી અન્વયે મોરબીના બગથળા, ગામ ખાતે મેગા આયુર્વેદ -હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન મોરબીના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યુ હતું.