આગામી તારીખ 14 જાન્યુઆરી 2026, બુધવારના રોજ મકર સંક્રાંતિના તહેવારને કારણે તળાજા APMC માર્કેટ યાર્ડમાં તમામ જાતની હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓ તેમજ કમિશન એજન્ટોને જાણ કરવામાં આવી છે કે 15 જાન્યુઆરી 2026, ગુરુવારથી નિયમિત હરાજી પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવશે.