તળાજા: કે.પી.એનર્જી કંપનીનો લાખોનો મુદામાલ તળાજા વન વિભાગે કબ્જે કર્યો
ભાવનગર નાયબ વન સંરક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ RFO મહુવાના આર.કે. પરમાર સાહેબની સૂચના મુજબ વન વિભાગ દ્વારા આમળા અનામત જંગલ વિસ્તારમાં ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન વનપાલ તળાજાના આર.બી. મકવાણા તથા સી.કે. પાડિયા જોડાયા હતા. તપાસ દરમિયાન આમળા જંગલ વિસ્તારમાં ગેરધોરણે પ્રવેશ કરનાર સામે ભારતીય વન અધિનિયમ 1927ની કલમ 26(1)(A)(a) મુજબ ગુનો નોંધવા