માંગરોળ તાલુકાના શેઠી બોરસદ અને મોટી નરોલી ગામે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતિ વસાવાના અધ્યક્ષતા ની ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો સાથે એસઆઇઆર મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત કાર્યશાળા પણ યોજવામાં આવી હતી પૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા દ્વારા કાર્યકર્તાઓને નૂતન વર્ષના અભિનંદન પાઠવી માર્ગદર્શન અપાયું હતું