મનરેગા યોજના નું નામ બદલવા ની તૈયારી સરકાર દ્વારા કરતા કોંગ્રેસનો વિરોધ ગાંધીનું નામ અને ગાંધીની વિચારધારા મીટાવા માટે આસ્કીમ લાવતા હોય તેમ લાગી રહ્યું છે સત્ય ની જગ્યાએ સત્તા અહિંસાની જગ્યાએ હિંસા પ્રેમની જગ્યાએ નફરત ની રાજનીતિ કરે છે ફંડના કારણે નર્મદા માં મનરેગાની યોજના બે વર્ષથી બંધ છે.