ગોધરા ખાતે આવેલા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો જેમાં રાજ્યપાલના હસ્તે 21 હજાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમદાસ ચાંગા એ તમામ સ્નાતકોને અભિનંદન પાઠવ્યા હતા, જેમાં 57 વર્ષ PHD ની ડિગ્રી મરતા ભગીરથભાઈ પટેલે શું કહ્યું સાંભળવા જેવું છે