મહુવા તાલુકાના કતપર ઝાંપા વિસ્તારમાં ગઇકાલે રાત્રે થયેલી ઘટનાઓમાં ઝીણાભાઈ ભાણાભાઈ બારૈયા, મજૂરી કામદારો પર લાકડીથી હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ ઝીણાભાઈ ગામમાં મહાકાળી માના મંદિર પાસે જઇ રહ્યા હતા, તે દરમિયાન તેમની પાસેના જ રહેવાસી જયદીપભાઈ જયંતીભાઈ ડોળાસિયા ચાલતા તેમની સાથે ભટકાઈ ગયા હતા. ફરિયાદી દ્વારા “જોઈને ચાલો” એમ કહેતા જ આરોપી એકદમ