ગરૂડેશ્વર: આગામી તા. ૩૦ અને ૩૧ ઓકટોબર દરમિયાન એકતાનગરના સમગ્ર વિસ્તારને ‘NO FLY ZONE” જાહેર કરાયો
ગરૂડેશ્વર તાલુકામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ડેવલપમેન્ટ ઓથોરિટી, એકતાનગરના સમગ્ર વિસ્તારને ‘NO FLY ZONE” જાહેર કરી, આ વિસ્તારમાં જમીન થી આકાશ તરફ ઉડાવવામાં આવતા આઈનીઝ તુક્કલ, ફુગ્ગા, પતંગ, વાવટા, ડ્રોન, સિન્થેટીક પ્લાસ્ટિક ઉડાવવાની/ફરકાવવાની મનાઈ ફરમાવી છે.