રાંદેર સ્થિત કોઝવે ખાતે બિહાર વિકાસ મંડળ અને પાલિકાના સંયુક્ત ઉપક્રમે છઠ્ઠ પૂજાની તૈયારીઓને આખરી ઓપ આપવાના આવી રહ્યો છે.શનિવારે બિહાર વિકાસ મંડળ અને પાલિકા દ્વારા કિનારા પર રહેલા ઝાડી બાવળ દૂર કરવામાં આવ્યા હતા.જ્યારે સમાજના લોકો દ્વારા પૂજા માટેની ડેરીઓ તૈયાર કરવામાં આવી હતી.સોમવારે છઠ્ઠ પૂજાને પર્વ છે.જે પૂજાનું ઉત્તર ભારતીય સમાજના લોકોન અનેરું મહત્વ રહેલું છે.