બે યુવાનોને એનએસયુઆઈમાં મહત્વનું પદ આપી નિયુક્તિ કરાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે અભિનંદન પાઠવ્યા.
Palanpur City, Banas Kantha | Nov 6, 2025
વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના બે યુવાનોને એનએસયુઆઈમાં મહત્વનું પદ આપી નિયુક્તી કરવામાં આવતા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે તેમને અભિનંદન પાઠવ્યા હોવાની જાણકારી આજે ગુરુવારે રાત્રે આઠ કલાક આસપાસ મળી છે.
બે યુવાનોને એનએસયુઆઈમાં મહત્વનું પદ આપી નિયુક્તિ કરાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે અભિનંદન પાઠવ્યા. - Palanpur City News