મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ રોડ રસ્તાની રિસર્ફેસિંગ અને સમારકામની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે જેમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના મેવાસા એન.એચ.થી પેથાપર કુંભારિયા માણાબા રોડ, કુલ ૧૨.૫૦ કિલોમીટર લંબાઈના માર્ગના નવીનીકરણ માટે ધારાસભ્યશ્રી તેમજ ગામના સરપંચશ્રી અને આગેવાનો દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી હતી.ખેડૂતો વિદ્યાર્થીઓ તેમજ રહેવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે.