ઉતરાયણ પર્વના દિવસે રાંદેર સ્થિત ચંદ્રશેખર બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો.પતંગનો કાતિલ દોરો ચાલુ બાઇકે વચ્ચે આવતા હટાવવા ગયેલા યુવકની બાઈક બ્રિજ સાથે ભટકાઈ હતી.જેના કારણે ચાલક રેહાન શેખ,પત્ની રેહાના સેલી અને પુત્રી અલીસા શેખ બ્રિજ પરથી 70 ફૂટ નીચે પટકાયા હતા.ઘટનામાં ત્રણેય ના મોત થયા હતા.જે ઘટનાં ના હચમચાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.જેમાં સમગ્ર.ઘટના કેદ થઈ છે.જે ઘટના સૌ લોકોના રૂંવાટા ઊભા કરી દેનારી સાબિત થઈ છે.