નાંદોદ: નર્મદા ડેમના દસમાંથી પાંચ દરવાજા બંધ કરવામાં આવ્યા દરવાજા અને પાવર હાઉસ મારફતે મારફતે 95000 પાણી છોડવામાં આવ્યો.
Nandod, Narmada | Sep 9, 2025
ડેમના ઉપરવાસમાં વરસાદ ઓછો થતા અને ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવતા નર્મદા ના કાંઠા વિસ્તારમાં રાહત....