દેવગઢબારીયા: દેવગઢ બારીયા તાલુકાના ચેનપુર ગામ નજીક રેતી ભરેલા બે ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત
સમાચાર એ વાત કરે તો આજે તારીખે સાત નવેમ્બરના રોજ સવારના આઠ કલાકે મળતી વિગતો અનુસાર દેવગઢબારિયા તાલુકાના ચેનપુર ગામ નજીક રેતી ભરેલા બે ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માત માં એક ટ્રેક્ટર ચાલક ઉમેશભાઈ પ્રતાપભાઈ પટેલ (ઉ.વ. 38) નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું બે ટ્રેક્ટર વચ્ચે સર્જાયો હતો અકસ્માત દેવગઢબારિયા પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી છે તે હાથ ધરી હતી.