ગોધરા તાલુકાના પરવડી ગામ પાસે આધ્યશક્તિ ઈન્ડસ્ટ્રીઝ નજીક અકસ્માતે મોતની ઘટના બની હતી. માંગરોળ તાલુકાના શાપુર ગામના રહેવાસી અરજણભાઈ કરમટાએ ગોધરા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 21 ડિસેમ્બરે તેઓ ટ્રક સાથે મેંદાલોટ કંપની ખાતે આવ્યા હતા. ટ્રકનો ક્લીનર ઇસ્માઇલભાઈ યુસુફભાઈ મહિદા તાડપત્રી બાંધવા માટે ટ્રક પર ચઢ્યા હતા. તે દરમિયાન ટ્રક ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજવાયરને અડકતા તેમને વીજકરંટ લાગ્યો, કપડા સળગી ગયા અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું. પોલીસે