અત્યારે રાપરથી અમદાવાદ આણંદ સુરત જવા માટે બધી બસો રાપર, રાધનપુર, હારીજ, મહેસાણા થઈને અમદાવાદ પહોંચે છે પણ ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર-લીંબડી થઈને એક પણ જતી નથી. રાપરથી સુરેન્દ્રનગરમાં જેનોની મોટી અવરજવર વધારે રહેશે, તેથી સાળંગપુર સુધી જે બસ ચાલુ કરવામાં આવે તો સુરેન્દ્રનગરર્નો લાભ મળે.