Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

વિસનગર: એપીએમસી ખાતે "સહકારિતા સ્નેહમિલન" કાર્યક્રમ: સહકાર દ્વારા સમૃદ્ધિ અને સ્વદેશી દ્વારા સ્વાવલંબનનો સંકલ્પ

Visnagar, Mahesana | Dec 14, 2025
વિસનગર ખાતે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલજીના અધ્યક્ષ સ્થાને આયોજિત “સહકારિતા સ્નેહમિલન” કાર્યક્રમમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ હાજરી આપી હતી. તેમણે સહકાર ક્ષેત્રના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે આત્મીય સંવાદ કર્યો હતો, જે સહકારી પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માટે પ્રેરક બન્યો હતો.
વિસનગર: એપીએમસી ખાતે "સહકારિતા સ્નેહમિલન" કાર્યક્રમ: સહકાર દ્વારા સમૃદ્ધિ અને સ્વદેશી દ્વારા સ્વાવલંબનનો સંકલ્પ - Visnagar News