સાબરમતી ટ્રેન હત્યાકાંડની 24મી વર્ષી નિમિત્તે ગોધરા રેલવેયાર્ડમાં રાખાયેલા સાબરમતી એક્સપ્રેસના S-6 કોચ પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા ખાતે આગની ઘટનામાં 56 કારસેવકોનાં મોત થયા હતા. દર વર્ષે આ દિવસે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાય છે. આ વર્ષે પણ બાઈક રેલી બાદ કોચ પાસે પ્રાર્થના કરવામાં આવી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુ