રાજકોટ: ગતરાત્રે ભક્તોની ભારે ભીડ વચ્ચે રામનાથ મહાદેવ મંદિરે પીસીઆર વાનચાલકે જબરદસ્તી પીસીઆર વાન ઘુસાડતા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ
Rajkot, Rajkot | Aug 12, 2025
ગત રાત્રે 8:30 વાગ્યાની આસપાસ શહેરના રામનાથ મંદિરે ભક્તોની ભારે ભીડ હોવા છતાં પીસીઆર વાન ચાલકે જબરજસ્તી ભીડ વચ્ચે પી ...