અંકલેશ્વર થી એકતાનગર હાઈસ્પીડ કોરીડોર બનવાનો છે તેમાં અમારા તરોપા ગામે આવેલી પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ધાબા ગ્રાઉન્ડ તરોપા, સ્મશાન , મંદિર , ચર્ચ , નું બાંધકામ તૂટી જાય છે અને અમુક ના ઘરો કપાત માં આવે છે અને પિયત જમીનો સંપાદન થાય છે જેનો અમે સંપૂર્ણ વિરોધ કરીએ છીએ અને નર્મદા કલેકટર એસ કે મોદી સાહેબ ને લેખિતમાં આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.