Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તળાજા: તળાજા પંથકમાં શેરડીના ઐતિહાસિક ભાવથી ખેડૂતોમાં ખુશીની લહેર

Talaja, Bhavnagar | Jun 24, 2026
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા સાંગાણા સહિત આસપાસના અનેક ગામોમાં આ વર્ષે શેરડીની ખેતી કરતા ખેડૂતોમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શેરડીના બજારભાવમાં નોંધપાત્ર વધારો થતાં ખેડૂતોને સારો આર્થિક લાભ મળ્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં ખુશીની લહેર પ્રસરી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વર્ષે શેરડીના ભાવ રૂ. 125 થી લઈને રૂ. 185 પ્રતિ મણ સુધી મળ્યા છે. ચાલુ વર્ષે બજારમાં શેરડીની માંગમાં વધારો અને ઉત્પાદનની સારી ગુણવત્તાના કારણે ખેડૂતોન
તળાજા: તળાજા પંથકમાં શેરડીના ઐતિહાસિક ભાવથી ખેડૂતોમાં ખુશીની લહેર - Talaja News