Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand

લખતર: લખતરમાં ગેથળા હનુમાનજી મંદિરે હજારો ભક્તો દર્શનાર્થે ઉમટયા

Lakhtar, Surendranagar | Nov 15, 2025
સુરેન્દ્રનગર જીલ્લામાં લખતર તાલુકાના ગેથળા હનુમાનજીની જગ્યા ઐતીહાસીક દ્રષ્ટીએ ઘણું મહત્વ ધરાવે છે. એમાંય કારતક માસના છેલ્લા શનિવારે આ સ્થળ પર માનવમહેરામણ હનુમાનજીના દર્શને ઉમટી પડતા હોય છે. કારતક માસના છેલ્લો શનિવાર હોવાથી વહેલી સવારથી દર્શનાર્થીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. સાથે દર વર્ષના કારતક માસના છેલ્લા શનિવારે અહીં ખાસ લોકમેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ હનુમાનજી મહારાજની મુર્તિ ગાયના છાણ (ગોબર)માંથી બનેલી છે.