ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રોડ નવીનીકરણનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રવતી શાળાથી માયા પેટ્રોલ પંપ સુધીના રોડનું કામ શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે શરૂ થયું છે. અગાઉ આ કામ નબળી ગુણવત્તાવાળા મટીરીયલના ઉપયોગના આરોપોને કારણે અટકાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવાઈ હતી. જોકે, સમજાવટ બાદ અને કામમાં ભ્રષ્ટાચાર નહી