તળાજા: ગાંધીજીની પ્રતિમાથી વાવ ચોક સુધી ડામર રોડનું કામ ગુણવત્તાની ખાતરી આપ્યા પછી શરૂ કરવામાં આવ્યું
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રોડ નવીનીકરણનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રવતી શાળાથી માયા પેટ્રોલ પંપ સુધીના રોડનું કામ શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે શરૂ થયું છે. અગાઉ આ કામ નબળી ગુણવત્તાવાળા મટીરીયલના ઉપયોગના આરોપોને કારણે અટકાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવાઈ હતી. જોકે, સમજાવટ બાદ અને કામમાં ભ્રષ્ટાચાર નહી