દિલ્લીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ પંચમહાલ જિલ્લામાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. ડીવાયએસપી વી.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પાવાગઢ મંદિર અને આસપાસના વિસ્તારોમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ, ડોગ સ્ક્વોર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું. મંદિર પરિસર, પાર્કિંગ ઝોન અને ભક્તિ માર્ગમાં શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓની તપાસ હાથ ધરાઈ. મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં લઈને સામાન અને વાહન ચેકિંગ કડક બનાવાયું છે. હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ